૫. સંત સુરદાસ - વિકલાંગ પેન્શન યોજના
(રાજ્ય
સરકારની યોજના)
- યોજનાનો ઉદ્દેશ:
તીવ્ર અશક્ત વિકલાંગ વ્યક્તિઓ માટે નાણાંકીય સહાય
આપવી.
- પાત્રતાનાં ધોરણો:
- અરજદારની ઉંમર ૦ વર્ષથી ૬૪ વર્ષ સુધીની હોવી જોઇએ.
(તારીખ-૩૧/૦૭/૨૦૦૯ ના પહેલાંના જૂના લાભાર્થીઓ)
- લાભાર્થીનું નામ બી.પી.એલ.(BPL) યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવું જોઇએ.
- અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ % કે તેથી વધુ હોવી જોઇએ.
- તારીખ-૦૧/૦૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી ૮૦ % વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.
(નોંધ-૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની IGNDPS યોજનામાં
તબદીલ કરવામાં આવે છે.)
- યોજનાના ફાયદા / સહાય:
માસિક રૂપિયા ૪૦૦/- ની સહાય.(રાજ્ય સરકાર
તરફથી)
- પ્રક્રિયા:
1.જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીને નિયત નમૂનામાં અરજી
કરવાની હોય છે.
2.અરજીપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
2.અરજીપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
- અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા :
સમાજસુરક્ષા ખાતા હસ્તકના ૩૩ જિલ્લા સમાજસુરક્ષા
અધિકારીશ્રીઓ
- અન્ય શરતો:
અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.
- · વિશેષ નોંધ:
1. ભારત સરકારની IGNDPS યોજનામાં વિકલાંગતાની ટકાવારી
૮૦ % કે તેથી વધુ છે.
2. રાજ્ય સરકારના જૂના લભાર્થીઓમાં વિકલાંગતાની
ટકાવારી ૭૫ % છે.તારીખ-૦૧/૦૮/૨૦૦૯ બાદ ૭૫ % વિકલાંગતા ધરાવનારને લાભ મળતો નથી.
3. ભારત સરકારની IGNDPS યોજનામાં વય ૧૮ થી ૭૯ વર્ષ છે.જ્યારે રાજ્ય સરકારમાં ૦
થી ૧૭ વર્ષની ઉંમરનો સમાવેશ થાય છે,
No comments:
Post a Comment