૮. વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટેની સહાય યોજના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ-૧૦ર૦૦૭-ન.બા.ર૧-છ.૧, તા.૩૧-૩-૦૮ થી વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે રૂ..૪૦,૦૦૦/- મકાન સહાય આપવાની યોજના મંજુર કરવામાં આવેલ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ-૧૦ર૦૦૭-ન.બા.ર૧-છ.૧, તા.૩૧-૩-૦૮ થી વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે રૂ..૪૦,૦૦૦/- મકાન સહાય આપવાની યોજના મંજુર કરવામાં આવેલ છે.
રાજયની વિકલાંગ વિધવા બહેનોની પરિસ્થિતિ ધ્યાને લઇ તેઓ સમાજમાં
સન્માનપૂર્વક જીવી શકે તે હેતુથી ૪૦ ટકા કે તેથી વધુ દરેક કેટેગરીની
વિકલાંગતા ધરાવતી વિધવા મહિલાઓને આવાસ સહાય યોજના તરીકે લાભ આપવામાં આવે
છે.
૧. યોજનાનો ઉદ્દેશ: ખાસ કરીને વિકલાંગ વિધવા મહિલાઓને સમયબધ્ધ રીતે તબકકાવાર પાકા આવાસો પુરા પાડવામાં આવશે.
૨. યોજનાની પાત્રતાનાં ધોરણો:
|
No comments:
Post a Comment