- ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
- મૃત્યુ પામનાર પુરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી હોવી જોઇએ.
- અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.
- યોજનાના ફાયદા / સહાય:
- મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ચેકથી મળે છે.
- અરજી ક્યાં કરવી ?
- આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્ય તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારશ્રીને અરજી કરવાની રહે છે.
- અરજી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીને છે.
No comments:
Post a Comment